Home Gujarat Jamnagar જામનગરના શંકરટેકરીમાં અગમ્યકારણોસર યુવાને ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા..

જામનગરના શંકરટેકરીમાં અગમ્યકારણોસર યુવાને ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા..

0

જામનગરના શંકરટેકરીમાં અગમ્યકારણોસર યુવાને ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા..

જામનગર: જામનગરના શંકરટેકરીમાં આવેલ નહેનગરમાં રહેતા યુવાને ગઇકાલે કોઇ કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

દેશ દેવી ન્યુઝ ૧૧.જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ નહેનગર શેરી નં. 6માં રહેતા હંસરાજભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.39) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરની છતના હુંકમાં પ્લાસ્ટીકની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું, કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાધો હતો, આ અંગે નહેનગરમાં રહેતા અશોક મોહનભાઇ પરમાર દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version