જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક દુકાનદારનો પોતાની દુકાનમાં રહસ્યમય સંજોગોમાં અગ્નિસનાન દ્વારા આપઘાત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૪, જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક દુકાનદારે કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં કાયા પર પેટ્રોલ રેડી અગ્નિસ્તાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.