જામનગર મહાનગર પાલિકાને આઉટ સોસિંગમાં માણસો પૂરો પાડવાનો ચાર્જ 1 રૂપિયો..!
એક માણસ સપ્લાય કરવાનો 1 રૂપિયો.. એટલે 100 માણસો મનપાને આપો એટેલે એજન્સીને 100 રૂપિયા મળે .. આમાં ભ્રષ્ટાચાર ન થાય તો શું થાય..!
જામનગર મહાનગરપાલિકાના આઉટ સોર્સિંગ ટેન્ડરમાં જેમાં 100 જેટલા લોકોને નોકરીએ રાખવાના છે તેમના માટે જે કંપનીઓએ ટેન્ડર ભર્યા તેમણે તેમની ફી રાખી માણસ દીઠ ફક્ત 1 રૂપિયો એટલે 100 માણસોના મહિને .100 આના પરથી સાબિત થઈ શકે કેપગાર મહાપાલિકા આપવાનું તેમાંથી કમિશન કંપની લેશે એટલે બેરોજગારોનું સીધુ શોષણ જેને મહાનગરપાલિકાની છત્રછાયા મળી રહી છે !
હવે આ લોકો જે માણસો સપ્લાય કરશે તેમના પગારમાંથી કમિશન કાપશે તે નિશ્ચિત છે એટલે બેરોજગારોનું લેશોષણ થયું તે પણ મહાપાલિકાના અંદર જ !