Home Gujarat Jamnagar બિયોરજોય : જામનગર ST વિભાગના તમામ ડેપો પરથી બસોનું પરિવહન સ્થગિત કરાયું

બિયોરજોય : જામનગર ST વિભાગના તમામ ડેપો પરથી બસોનું પરિવહન સ્થગિત કરાયું

0

બિપરજોય વાવાઝોડાના પગલે જામનગર એસ.ટી.વિભાગના તમામ ડેપો પરથી બસોનું પરિવહન સ્થગિત કરાયું

દેશ દેવી ન્યુઝ તા. ૧૫ જૂન ૨૩ બિપરજોય વાવાઝોડા અન્વયે નાગરિકોને ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જામનગર એસ.ટી.વિભાગ દ્વારા તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે.વિભાગ હેઠળના જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ તથા જામજોધપુર સહિતના તમામ એસ.ટી.બસ ડેપો પરથી પરિવહન કરતી તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.સરકારશ્રી તરફથી નવી સૂચના મળ્યે બસોનું પરિવહન પૂનઃ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે તેમ જામનગરના વિભાગીય નિયામક સંજય જોશી દ્વારા જણાવાયું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version