Home Gujarat Jamnagar નિલેશ કગથરાએ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો

નિલેશ કગથરાએ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો

0

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા એ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩, એપ્રિલ ૨૪ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરાના આજરોજ બાવન માં જન્મ દિવસની ઉજવણી શ્રી આણદાબાવા વૃધ્ધાશ્રમ, લીમડાલેન ખાતે વૃધ્ધાશ્રમના વડીલો તેમજ સ્કુલના બહેરા-મુંગા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી હતી.

આ પ્રસંગે ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઇ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, મેયરશ્રી વિનોદભાઇ ખીમસૂર્યા, શહેર મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, ડે. મેયરશ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતાશ્રી આશીષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, મહાનગરપાલિકાના સભ્યશ્રીઓ, પાર્થભાઇ કોટડીયા, પરાગભાઇ પટેલ, કેશુભાઇ માડમ , ધીરેનકુમાર મોનાણી તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને સભ્ય મનિષભાઇ કટારીયા, ક્ષત્રિય અગ્રણી પ્રવિણસિંહ જાડેજા, જૈન સમાજના અગ્રણીઓ તથા પૂર્વ ચેમ્બર પ્રમુખ કિરીટભાઇ મહેતા તેમજ સંગઠનના હોદેદારો, મિત્ર વર્તુળ અને શુભેચ્છકો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version