Home Gujarat Jamnagar જામનગરમાં સોળ વર્ષના સગીરની આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં સોળ વર્ષના સગીરની આત્મહત્યાથી અરેરાટી

0

જામનગરના આઠ માળિયા આવાસમાં 16 વર્ષિય સગીરની આત્મહત્યાથી અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરના આઠ માળીયા આવાસમાં રહેતા 16 વર્ષના સગીરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવજ્ઞ ટુંકાવ્યુ હતું. શહેરના આઠ માળીયા આવાસના બ્લોક નં. ડી-2, 805 માં રહેતા રોહન સુરેશભાઈ પરમાર નામના સગીરે ગઈકાલે સાંજના 7-45 વાગ્યાના સુમારે પોતાના ગરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવજ્ઞ ટુંકાવી લીધું હતુંઆ બનાવની સુરેશભાઈ કલાભાઈ પરમારે સીટી-સી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version