Home Gujarat Jamnagar રાજયના 51 બિન હથિયારધારી PSl ની બદલીના આદેશ: જયપાલસિંહ સોઢા જામનગર મુકાયા

રાજયના 51 બિન હથિયારધારી PSl ની બદલીના આદેશ: જયપાલસિંહ સોઢા જામનગર મુકાયા

0

રાજયના 51 બિન હથિયારધારી PSl ની બદલીના આદેશ: જયપાલસિંહ સોઢા જામનગર મુકાયાપશ્વિમ ભૂજમાં ફરજ બજાવતાં જયપાલસિંહ પ્રદીપસિંહ સોઢાની જામનગર બદલીદેશ દેવી ન્યુઝ જામનગર 04: શુક્રવારે મોડી સાંજે રાજયના પોલીસ વિભાગ દ્વારા રાજયના 51 બિન હથિયારધારી પીએસઆઇની બદલીના આદેશ કરાયા છે. જેમાં પશ્ર્વિમ ભૂજમાં ફરજ બજાવતાં જયપાલસિંહ પ્રદીપસિંહ સોઢાની જામનગર તથા મહેસાણામાં ફરજ બજાવતાં દેવ નારણભાઇ વાંજાની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. બદલી થયેલ તમામ પીએસઆઇઓએ તાત્કાલિક અસરથી પદરના ખર્ચે બદલી કરાવેલ હોવાનું આદેશમાં જણાવેલ છે.

બદલીનું લીસ્ટ નીચે મુજબ છે…..

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version