જામનગરના ગાંધીનગર ખાતે હાલાર માજી સૈનિક મંડળની કારોબારી યોજાઈ :
- શહીદ વિરોને ઉચ્ચ સહાય સાથે પરીવારજનોને આજીવન પેન્શન તથા દારૂની પરમીટ લેવામાંથી મુક્તિ સહિતની માગણી સ્વીકારતા માજી સૈનિકોમાં હરખની હેલી
- હવેથી દારૂની પરમીટ બનાવવાની કે ફી ચૂકવાની રહેશે નહી કાર્ડ ઉપરથી મેળવી શકાશે.
- માજી સૈનિકોને “સાંસદ વિર વંદના” પ્રસન્નતાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા
દેશ દેવી ન્યુઝ જામનગર તા. oપ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના ગાંધીનગર ખાતે હાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કારોબારી મીટીંગ યોજાઇ હતી તેમાં માજી સૈનિકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો હતો