Home Gujarat Jamnagar જામનગરના સિદ્ધાર્થનગરમાં રહેતી યુવતિ એકાએક લાપતા બનતા પોલીસને જાણ કરાઈ

જામનગરના સિદ્ધાર્થનગરમાં રહેતી યુવતિ એકાએક લાપતા બનતા પોલીસને જાણ કરાઈ

0

જામનગર ની યુવતી ગુમ થતાં પોલીસ માં જાણ કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૫ , જામનગરના હરિયા કોલેજ નજીકના સિદ્ધાર્થનગરમાં રહેતી એક યુવતી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈ છે.જામનગરની હરિયા કોલેજ રોડ પર આવેલા સિદ્ધાર્થનગર સ્થિત રહેતી ભારતીબેન નાનજીભાઈ પરમાર નામની સત્યાવીસ વર્ષની યુવતી પોતાના ઘરેથી કહ્યા વગર જ ક્યાંક ચાલી ગઇ છે. તેણીના પરિવારે શોધખોળ કર્યા પછી પણ ભારતીબેનનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ યુવતીનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version