Home Gujarat Jamnagar ભારતના ૭૫ વર્ષ પુરા થયા તે નિમીતે ૭૮ વિધાનસભામાં મહા-રક્તદાન કેમ્પ યોજાયો.

ભારતના ૭૫ વર્ષ પુરા થયા તે નિમીતે ૭૮ વિધાનસભામાં મહા-રક્તદાન કેમ્પ યોજાયો.

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમીતે ૧૭ સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સેવાકીય કાર્યો..

ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા હી સંગઠનના કાર્યક્રમનું સંચાલન આજનો રક્તદાન કેમ્પ રાખેલો છે. દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૦૩. આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના ૭૫ વર્ષ પુરા થયા તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા 78 વિધાનસભામાં મહારક્તદાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અધ્યક્ષ વિમલભાઈ કગથરા મેયર બીનાબેન કોઠારી શહેર મંત્રી વિજય સિંહ જેઠવા યુવા મોરચાના વિરલ બારડ, કિશન વઢવાણા, સુરપાલસિંહ વાળા, વિપુલ ધવડ સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી કોર્પોરેટર સુભાષભાઈ જોશી પરાગભાઈ પટેલ પૃથ્વીરાજસિંહ ઝાલા આશિષભાઈ જોશી મુકેશભાઈ માતંગ પાર્થ ભાઈ જેઠવા પન્નાબેન મારફતિયા અલકાબા જાડેજા ઉપસ્થિત રહ્યા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version