જામનગર શેહેરી વિસ્તારમાં નીલગાય ચડી આવતા કુતુહુલ ફેલાયું
- નવાગામ ઘેડ પાછળ આવેલ વાડી વિસ્તારના હોવાનું કારણ.
- છેલ્લાં બે દિવસથી ચારથી પાંચ નીલગાય (રોઝડું)ના ધામા: લોકો હરણ સમજી સેલ્ફી લેતા નજરે પડ્યા
- ગ્રેડ-પે ના મુદે ફોરેસ્ટકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી આંદોલનના માર્ગે:
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરમાં છેલ્લાં બે દિવસથી નીલગાયનું જુંડ ચડી આવતા કુતુહુલ ફેલાયું છે. લોકો હરણ સમજીને સેલ્ફી લેતા નજરે પડ્યા હતા