જામનગરમાં હિન્દૂ સેના દ્વારા અખંડ ભારતના વીર સપૂત નથુરામ ગોડસેના જન્મદિવસ ની ઉજવણી કરાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ મે ૨૪ જામનગર શહેરમાં હિન્દુ સેના દ્વારા ગઈકાલે ૧૯ મેના દિવસે અખંડ ભારતના વીર સપૂત નથુરામ ગોડશે ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને સત સત નમન કર્યા હતા.
નથુરામ ગોડસેની અંતિમ ઇચ્છા હતી, કે સિંધુ નદી અખંડ ભારતમાં વહે, ત્યારે સિન્ધુ નદીમાં તેમની અસ્થી વિસર્જન કરવામાં આવે. હિન્દુ સેના પણ હિન્દુ રાષ્ટ્રને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા આખરી દમ તક લડવાની તૈયારી સાથે આગળ વધી રહી છે.