જામનગરમાં અંધાશ્રમ પાસે આવેલા જર્જરીત ૧૪૦૪ આવાસના મકાનો ખાલી કરાવવા માટે મહાનગર પાલિકાના તંત્રની આખરી નોટિસ
-
અનેક ફ્લેટ ધારકોએ હજુ જગ્યા ખાલી કરી ન હોવાથી મહાનગર પાલિકા ના તંત્ર વાહકો સામે સ્થાનિક ટોળે વળ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ મે ૨૪, જામનગર ના અંધઆશ્રમ રેલવે ફાટક નજીક આવેલી આવાસ કોલોનીમાં ૧૪૦૪ ફ્લેટ ધારકો કે જે અતિ જર્જરિત બની ગયા હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી.