Home Gujarat Jamnagar જામનગર ફાયર શાખાના સ્ટેશન ઓફીસર જયવીરસિંહ રાણાનો આજે જન્મદિવસ

જામનગર ફાયર શાખાના સ્ટેશન ઓફીસર જયવીરસિંહ રાણાનો આજે જન્મદિવસ

0

જામ્યુકોની ફાયર શાખા ના સ્ટેશન ઓફીસર જયવીરસિંહ રાણાનો આજે જન્મદિવસ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૭ સપ્ટેમ્બર, ૨૪ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામનાં વતની અને જામનગર મહાનગર પાલિકાના કર્મચારીઓની કો. ઓપરેટીવ મંડળીના પૂર્વ પ્રમુખ તેમજ જામનગરની ફાયર બ્રિગેડ શાખાના સ્ટેશન ઓફીસર જયવીરસિંહ રાણાનો આજે જન્મદિવસ છે. તારીખ ૧૭.૯.૧૯૮૨ ના રોજ જન્મેલા જયવીરસિંહ રાણાએ ૪૨ વર્ષ પૂર્ણ કરીને ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં તેઓએ આપાતકાલીન પરિસ્થિતિઓમાં કાબિલેદાદ કામગીરી કરીને પોતાની કુનેહનો પરિચય આપ્યો છે.

આ ઉપરાંત તેઓ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઇને સેવા કાર્યો કરી રહ્યા છે. તેઓ ઉચ્ચ અધિકારીઓ મારફતે અનેક વખત સન્માનિત થયા છે. તેઓ સ્વભાવે મિલનસાર અને બહોળો ચાહક વર્ગ ધરાવે છે આજ રોજ તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવે છે. મોબાઈલ નંબર ૯૮૭૯૦ ૦૨૯૦૬ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version