Home Gujarat Jamnagar જામનગર જિલ્લા ની જનતાને અષાઢી બીજ ને હાલારી નવા વર્ષે જામ સાહેબ...

જામનગર જિલ્લા ની જનતાને અષાઢી બીજ ને હાલારી નવા વર્ષે જામ સાહેબ નો શુભેચ્છા સંદેશ

0

જામનગર જિલ્લા ની જનતાને અષાઢી બીજ ને હાલારી નવા વર્ષે જામ સાહેબ નો શુભેચ્છા સંદેશ

દેશ દેવી નયૂઝ જામનગર તા ૬ જુલાઈ ૨૪ આવતીકાલ અને રવિવારે હાલારી નવુ વર્ષ છે, ત્યારે અષાઢી બીજ ના તહેવારને અનુલક્ષીને જામનગર જિલ્લાની તમામ જનતાને જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા (જામ સાહેબ)એ શુભકામનાઓ પાઠવી છે, અને માતાજી સમક્ષ પ્રાર્થના કરી વર્ષ દરમિયાન સમગ્ર પ્રજાને સુખ અને શાંતિ અર્પે.

પોતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે અષાઢી બીજ ના તહેવાર અને હાલારી નવા વર્ષના દિવસે કોઈને મળી શકશે નહીં, જેનો અફસોસ વ્યક્ત કરીને સર્વેને શુભકામનાઓ પાઠવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version