જામનગરમાં ખાનગી ટ્રાવેલ્સના ઓપરેટરો ને થતી હેરાનગતિ અંગે જિલ્લા કલેકટર અને SP ને આવેદનપત્ર પાઠવ્યું
-
CO ચેકિંગના નામે ટ્રાવેલ્સ સંચાલકોને કનળગત કરવામાં આવતી હોવાનો કરાયો આક્ષેપ
-
કિશોર રાદળીયા વિરૂદ્ધ અગાઉ હેરાનગતિ કરવામાં આવતી હોવાનો Video થયો હતા વાયરલ ?
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૭ જૂન ૨૪ , જામનગર ના એસટી વિભાગ ના અધિકારી દ્વારા સીઓ ચેકીંગના નામે ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરો ને દંડ કરાવાતો હોવા ની રજૂઆત સાથે આજે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશને કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.