નાના થાવરીયામાં આઘેડ ઉપર હિચકારો હુમલો.
જામનગર: જામનગર પંથકના નાના થાવરિયા ગામમાં રહેતા નંદલાલભાઇ મોહનભાઈ કારસરીયા ઉંમર વર્ષ 50 એ પંચકોશી એમાં નાના થાવરીયા ગામના સંદીપસિંહ દરબાર નામના ઈસમ સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
નાના થાવરીયામાં આઘેડ ઉપર હિચકારો હુમલો.
જામનગર: જામનગર પંથકના નાના થાવરિયા ગામમાં રહેતા નંદલાલભાઇ મોહનભાઈ કારસરીયા ઉંમર વર્ષ 50 એ પંચકોશી એમાં નાના થાવરીયા ગામના સંદીપસિંહ દરબાર નામના ઈસમ સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.