જામનગર મનપાના AMCનો ચાર્જ મધ્યાહન ભોજનના મામલતદાર પંડયાને સોંપ્યો.
ભારે વિવાદ અને રાજકીય ખેંચતાણ વચ્ચે કમિશનર બન્યા ચાણક્ય.
રાજકીય ભલામણ વચ્ચે જેમાંથી વચલો રસ્તો કાઢી કમિશનરે મધ્યાહન ભોજનના મામલતદારને એએમસીનો ચાર્જ આપી આખાપ્રકરણ પર ઠંડુ પાણી રેડી દીધું છે .