Home Gujarat Jamnagar ગુજરાતીઓ માટે સારા સમાચાર : 400 લોકો સાથે ગરબાને શરતી મંજુરી આપતી...

ગુજરાતીઓ માટે સારા સમાચાર : 400 લોકો સાથે ગરબાને શરતી મંજુરી આપતી રાજય સરકાર

0

ગુજરાતીઓ માટે સારા સમાચાર : ગરબાને શરતી મંજુરી આપતી રાજય સરકાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : શેરી ગરબીઓને મંજુરી મળતા આયોજક અને બાળાઓમાં ખુશીનો માહોલ…

400 લોકોની મંજુરી સાથે શેરી ગરબીઓને પણ મંજુરી

હવે કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે

આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવામાં આવી

પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ પણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી નથી 12 વાગ્યે ગરબા પુર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવર જવરને મંજુરી આપવામાં નહી આવે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version