જામનગરમાં સફાઈ કર્મીઓ તથા યુનિયને રસ્તા પર ધરણાં કરીચક્કાજામ કર્યો
- માગણી રહી સ્વીકારાય તો દેહત્યાગની ચીમકી.
- છેલ્લા ૧૭ દિવસથી આંદોલન ચલાવાઈ રહ્યું છે.
- ૧૯ જેટલી માંગણીને લઇ ઘરણા ઉપર હતા.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ સપ્ટેમ્બર જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે મહાનગર પાલિકાના સફાઈ કામદારના વિવિધ પ્રશ્નો અને માગણીઓને લઈને ચાલતા આંદોલનના 17 માં દિવસમાં પ્રવેશ્યું હતું. તેમનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાની ચીમકી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મઝદુર યુનિયન દ્વારા આપવામાં આવી હતી.