જામનગરના અંધાઆશ્રમ પાસે કુખ્યાત દિવલા ડોન ઉપર ફાઇરીંગના પગલે પોલિસ દોડી ગઈ
- જૂની અદાવતનો ખાર રાખી ૮થી ૧૦ શખ્સો ટુટી પડ્યા: એકની હાલત ગંભીર
- અંધાશ્રમ આવાસમાં રહેતા અનિલ મેર, ભરત મેર સહિતના આરોપીની શોધખોળ.
દેશ દેવી ન્યુઝ જામનગર તાઃ ૧૧. ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના અંધ આશ્રમ પાસે જૂની અદાવતનો ખાર રાખી દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફે દિવલો ડોન અને અન્ય શખ્સ ઉપર ૮ થી ૧૦ શખ્સો તિક્ષણ હથીયાર સાથે ટુટી પડ્યા ઇજાગ્રસ્ત દિવલાએ પોતાની ઉપર ફાઈરીંગ થયા કેફીયત આપી પોલિસે તપાસ શરૂ કરી.