જામનગરના અતિ ચર્ચાસ્પદ દુષ્કર્મ અને પોકસોના કેસમા આરોપી મનીષ યુદુનંદન બુચનો જામીન પર છુટકારો
- સીનીયર એડવોકેટ કોમલબેન ભટ્ટની ધારદાર દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ નવેમ્બર ૨૩ જામનગરમાં પંદર વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ અને પોકસોના અતિ ચકચારી કેસમાં સીનીયર ધારાશાસ્ત્રી કોમલબેનની દલીલો માન્ય રાખી આચાર્ય મનીષ યદુનંદનભાઈ બુચનો છુટકારો ફરમાવ્યો છે.