જામનગર શહેરમાં હાલારના બન્ને જિલ્લાઓની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા મહારાણા પ્રતાપની ૪૮૫ મી જન્મ જયંતી ઉજવાઇ
-
બન્ને જિલ્લાના રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો દ્વારા બાઈક રેલી યોજાઇ: ટીઆરપી ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જૂન ૨૪, જામનગર શહેરમાં હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય શિરોમણી મહારાણા પ્રતાપની ૪૮૫ મી જન્મ જયંતીની વિશિષ્ટ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.