જામનગર નજીક ખારા બેરાજા ગામમાં પાણીના ખાડામાં નાહવા પડેલા ત્રણ યુવાનો પૈકીનો એક યુવાન ડૂબ્યો : અન્ય બે બચી ગયા
મૃતકનું નામ અમોસ એમનભાઈ બારૈયા (ઉમર વર્ષ ૨૮) અને પર પ્રાંતિય હિન્દી ભાષી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકનું નામ અમોસ એમનભાઈ બારૈયા (ઉમર વર્ષ ૨૮) અને પર પ્રાંતિય હિન્દી ભાષી હોવાનું જાણવા મળ્યું છે.