Home Gujarat Jamnagar જામનગરના અવાવરૂ કુવામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળેલ મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

જામનગરના અવાવરૂ કુવામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળેલ મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

0

જામનગરના અવાવરૂ કુવામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળેલ મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :

જામનગરના ધરારનગર પાસે આવેલ ડિફેન્સ કોલોની પાછળના વાડી વિસ્તારમાંથી અવાવરૃં કુવામાંથી એક અર્ધસળગેલી હાલતમાં માનવ મૃતદેહ મળી આવ્યો હતો.

મોડીરાત્રે આ ઘટના અંગે જાણ થતાં જ સિટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ.રાદડિયા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version