જામનગરમાં અપમૃત્યુના બે બનાવ : ચેલામાં બીમારીથી કંટાળી મહિલાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી.

0
401

ચેલામાં બીમારીથી કંટાળી મહિલાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી.

દરેડામાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મૃત્યુ.

જામનગર: જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ ડાડુભાઇ કનારા ઉમર વર્ષ પચ્ચીસ નામનો યુવાન ગઇકાલે દરેડ જીઆઇડીસી ફેસ 2 પ્લોટ નંબર 4228 ખંડેલવાલ કારખાનામાં જુના કૂલિંગ પ્લાન્ટની દીવાલનો જુનો પ્લાસ્ટર તોડતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવી જતા કે બીજા કારણસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે જયેશભાઈ નકુમ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ ડાડુભાઇ કનારા ઉમર વર્ષ પચ્ચીસ નામનો યુવાન ગઇકાલે દરેડ જીઆઇડીસી ફેસ 2 પ્લોટ નંબર 4228 ખંડેલવાલ કારખાનામાં જુના કૂલિંગ પ્લાન્ટની દીવાલનો જુનો પ્લાસ્ટર તોડતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવી જતા કે બીજા કારણસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું.