જામનગર- દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના 76 Dyspની બદલી: જુવો લીસ્ટ

0
2524

જામનગર દેવ ભૂમિ દ્વારકા સહિત રાજ્યના 76 Dyspની બદલી

  • જામનગર શહેરમાં અમદાવાદના વરુણ વસાવાની નિમણુંક કરવામાં આવી છે.
  • જામનગર ગ્રામ્યમાં ડી.પીવાધેલાને મૂકવામાં આવ્યા છે.
  • દેવભૂમિ દ્વારકાના સમીર શારડાને રાજકોટ મધ્યસ્થ જેલ જ્યારે હરેન્દ્ર ચોધરીને અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.
  • મહિસાગરના હાદિક પ્રજાપતિ અને ગીર સોમનાથના એમ.એમ પરમારને દેવભૂમિ દ્વારકામાં મુકવામાં આવ્યા છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૨ ઓક્ટોબર ૨૨ જામનગર દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના ૭૬ ડીવાયએસપીની બદલીનો ગંજીપો ચિપતા DG જેમા જામનગરના એસીએસટી સેલના જે.એસ ચાવડાને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તથા દેવભૂમી દ્વારકાના સમીર શારડાને રાજકોટ મધ્યસ્થ જેલ બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના વરુણ વસાવાને વિભાગીય જામનગર શહેર તથા ડી.પીવાધેલાને ગ્રામ્ય ખાતે મુકવામાં આવ્યા છે