જામનગર સહિત રાજ્યના 34 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી : 84 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈ

0
1444

જામનગર સહિત રાજ્યના 34 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી : 84 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈજામનગરના રામજીભાઇ ડગરાની દેવભૂમિ દ્વારકમાં બદલીઅમરેલીના બ્રીજેશ સોજીત્રાને જામનગર મુકાયા

ખંભાળિયાના નિષ્ટ ચૌધરીની જોટાણા બદલી
ધારીના બ્રિજેશ સોજીત્રાની ધ્રોલ મુકાયાગાંધીનગર : ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સવર્ગ -2ના ફરજ બજાવતા અધિકારીઓનો મોટાપાયે બદલી અને સવર્ગ -3ના અધિકારીઓને બઢતીનો હુકમ થયો છે જેમાં રાજ્યના 34 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે જયારે 84 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈ છે.જેમાં ખાંભાના ટીડીઓ વાય.એસ.ભાવસારને ચાણસ્મા, રાણાવાવના રજની ઠુંમરને મેંદરડા, ખંભાળિયાના નિષ્ટ ચૌધરીને જોટાણા,જૂનાગઢના ડી.ડી.વાઘેલાને ચોર્યાસી, કુતિયાણાના મલય ભુવાને ગાંધીનગર,તાલાલાનાં કુ,જ્યોતિ બોરીચાને વાંકાનેર,ધારીના બ્રિજેશ સોજીત્રાને ધ્રોલ, ટંકારાના નાગાજણ તારખાલાને રાજકોટ,રાજકોટના પી.સી.પરમારને સાવરકુંડલા,ધોરાજીના હર્ષવર્ધનકુમારને ટંકારા ,કપડવંજના ધવલ દેસાઈને માળીયા અમરેલીના કુ, હેતલબેન કટારાને લીલીયા અને વિછિયાના જે,આર,સોલંકીને ગોધરા મુકાયા છે

રાજ્યના 34 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે જયારે 84 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી અપાઈ છે જેની યાદી નીચે મુજબ છે.