જામનગરમાં સગપણ તુટવાનું મનમાં લાગી આવતા મુસ્લિમ યુવતિની આત્મહત્યા.

0
1110

જામનગરમાં સગપણ તુટવાનું મનમાં લાગી આવતા મુસ્લિમ યુવતિની આત્મહત્યા.

નાની વાતમાં વધતા જતા આત્મહત્યાના બનાવો ચિંતાનો વિષય

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૮.જામનગરના ઊનની કંદોરી પાસે આવેલ ક્રિષ્ના પાર્ક માં રહેતી અલ્ફીયાબેન રફિકભાઈ શેખ ઉ. વ.18 નામની યુવતીની થોડા દિવસ પહેલા સગાઈ તૂટી ગયેલ હોય જે દુ:ખ ના કારણે મનમાં લાગી આવવાથી ગત તારીખ 12 ના સવારના સમયે પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યુંનો પોલીસ ચોપડે નોંધાયું છે.