જામનગરના બંદર ઉપરથી 3 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું

0
785

જામનગરના બંદર ઉપરથી 3 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 19 જૂન જામનગર ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી પોર્ટ ચેતવણી મુજબ, જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સના બંદરો પરથી લોકલ કોશનરી સિગ્નલ નં. 3 (LCS – 3) ઉતારી લેવામાં આવ્યું છે.

જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓએ નોંધ લેવા માટે બંદર અધિકારી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સની યાદીમાં જણાવવામાં આવ્યું છે.