રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પહોંચ્યા માતાના મઢ ખાતે “દેશ દેવી” ધામમાં

0
591

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કચ્છમા માતાના મઢ ખાતે ‘દેશ દેવી’ના દર્શને

આ મુલાકાત દરમિયાન રાજયમંત્રીશ્રી સાથે માતાનામઢ જાગિર ટ્ર્સ્ટના ટ્રસ્ટીશ્રી ,સ્થાનિક સામાજિક અગ્રણીશ્રીઓ તેમજ નખત્રાણા પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.રાજયના અન્ન અને નાગરિક પૂરવઠો અને ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટિર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ જિલ્લાની મુલાકાત હોય, દરમિયાન તેઓ માતાના મઢ ખાતે દેશદેવી માં આશાપૂરાના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા અને કોરોના મહામારીમાં લોકોના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.