જામનગર જિલ્લા ની જનતાને અષાઢી બીજ ને હાલારી નવા વર્ષે જામ સાહેબ નો શુભેચ્છા સંદેશ

0
2157

જામનગર જિલ્લા ની જનતાને અષાઢી બીજ ને હાલારી નવા વર્ષે જામ સાહેબ નો શુભેચ્છા સંદેશ

દેશ દેવી નયૂઝ જામનગર તા ૬ જુલાઈ ૨૪ આવતીકાલ અને રવિવારે હાલારી નવુ વર્ષ છે, ત્યારે અષાઢી બીજ ના તહેવારને અનુલક્ષીને જામનગર જિલ્લાની તમામ જનતાને જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા (જામ સાહેબ)એ શુભકામનાઓ પાઠવી છે, અને માતાજી સમક્ષ પ્રાર્થના કરી વર્ષ દરમિયાન સમગ્ર પ્રજાને સુખ અને શાંતિ અર્પે.

પોતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે અષાઢી બીજ ના તહેવાર અને હાલારી નવા વર્ષના દિવસે કોઈને મળી શકશે નહીં, જેનો અફસોસ વ્યક્ત કરીને સર્વેને શુભકામનાઓ પાઠવી છે.