જામનગર રાક્ષસી વ્યાજ વસુલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેશમાં આરોપીને આગોતરા જામીન મુકત કરતી જામનગરની નામદાર અદાલત
-
ફરીયાદીને એટલી હદે વ્યાજ માટે હેરાન પરેશાન કરેલ હતા કે, ફરીયાદીએ દવા પી અને આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો
-
લીધેલા પૈસા પરત ન ચુકવવા પડે તે આશયથી ખોટી ફરીયાદ ઉભી કરી છે. ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ