ગુલાબનગરમાં સાયરન વગાડવા બાબતે 108ના પાયલોટને “ગાલ” માં છરી મારી

0
9072

ગુલાબનગરમાં સાયરન વગાડવા બાબતે 108ના પાયલોટને “ગાલ ” માં છરી મારી હિચકરો હુમલો.

  • ૧૦૮ માં સાઇરન વગાડવા બાબતનો ખાર રાખી યુવાનને પટ્ટા વડે માર માર્યો
  • આરોપી :- દિવ્યેશ મુકેશભાઈ જાટીયા રહે-ગુલાબનગર જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૦૭ નવેમ્બર ૨૨ જામનગરના ગુલાબનગર ફુલીયા હનુમાન મંદિર પાસે રહેતા અને 108માં નોકરી કરતા નિમીશ વિનોદભાઈ પરમાર નામના સતવારા યુવાનને તે જ વિસ્તારમાં રહેતાદિવ્યેશ મુકેશભાઈ જાટીયા સાથે એમ્યુલન્સમાં સાઇરન વગાડવા બાબતનો ખાર રાખી ગઇકાલે સાતેક વાગ્યો મૂકેશ જાટીયા નામના શખ્સે મનફાવે તેવી ભૂંડી ગાળો ભાંડી કમરમાં પેરવાના પટ્ટા વડે મરણતોલ માર મારી છરીનો એક ધાગાલના ભાગે મારી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.

બનાવના મિત્રવર્તુળ અને પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઈ નિમેશભાઈની ફરીયાદ પરથી આરોપી મૂકેશ જાટીયા વિરૂદ્ધ આઇ.પી.સી.’કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ સીટી – બી ડિવિઝનના ના યજુવેન્દ્રસિંહ વાળા ચલાવી રહ્યા