જામનગર અંધાશ્રમ આવાસમાં કુખ્યાત દિવલા ડોન ઉપર હુમલો : ફાઇરીંગ કર્યાંની કેફીયત જુવો VIDEO

0
10682

જામનગરના અંધાઆશ્રમ પાસે કુખ્યાત દિવલા ડોન ઉપર ફાઇરીંગના પગલે પોલિસ દોડી ગઈ

  • જૂની અદાવતનો ખાર રાખી ૮થી ૧૦ શખ્સો ટુટી પડ્યા: એકની હાલત ગંભીર
  • અંધાશ્રમ આવાસમાં રહેતા અનિલ મેર, ભરત મેર સહિતના આરોપીની શોધખોળ.

દેશ દેવી ન્યુઝ જામનગર તાઃ ૧૧. ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના અંધ આશ્રમ પાસે જૂની અદાવતનો ખાર રાખી દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફે દિવલો ડોન અને અન્ય શખ્સ ઉપર ૮ થી ૧૦ શખ્સો તિક્ષણ હથીયાર સાથે ટુટી પડ્યા ઇજાગ્રસ્ત દિવલાએ પોતાની ઉપર ફાઈરીંગ થયા કેફીયત આપી પોલિસે તપાસ શરૂ કરી.જામનગરના અંધાશ્રમ પાસે જૂનીઅદાવત નો ખાર રાખી કુખ્યાત ડ્યુલા ડોન ઉપર 8 થી 10 શખ્સો તીક્ષણ હથિયારો વડે તૂટી પડતા ઇજાગ્રસ્ત ને સારવાર માટે 108 મારફત જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યા ઇજાગ્રસ્તે પોતાના ઉપર ફાઇરીંગ થયાની કેફીયત આપતા પોલીસે જરૂરી નિવેદન લઈ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.હાલતો કાઇરીંગ થયાની ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો જેને લઈ સાટી એવી ચર્ચા જાગી છે.