કાલાવડના ઘનુધોરાજીમાં પિતાના ઘરે આવેલ પરણીતા બની લાપતા

0
1095

અગાઉ એક વર્ષ પહેલા પણ પુત્રી દિપ્તી જતી રહી હોવાનું પોલીસમાં થયું જાહેર 

પરિણિતાને હરીપરનો મોસીન નામનો શખસ ભગાડી ગયાની શંકાને આધારે તપાસ શરૂ.

દેશ દેવી ન્યુઝ જામનગર O9.કાલાવડના ધુનધોરાજીમાં પિતાના ઘરે આવેલી પરિણિત પુત્રી લાપતા જામનગર  આવી ન હતી . જેથી પિતાએ કાલાવડના ધુનધોરાજીમાં પિતાના ઘરે આટો દેવા આવેલી પરિણિતાને હરીપર ગામનો શખસ ભગાડી ગયો હોવાની આશંકાએ પિતાએ પોલીસમાં જાહેર કર્યુ છે.

કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા વલ્લભભાઈ વીરાણી કાલાવડ ગામ્ય પાં લીસ સ્ટેશનમાં ગમનાંધ કરાવી છે અને દીપ્તીને એક વર્ષ પહેલા કાલાવડ તાલુકાના હરીપર ગામનો મોસીન સાથે જતી રહી હતી . મોસીનના મોબાઈલ નંબર ઉપર કોલ કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો . જેથી આ વખતે પણ તેણીને મોસીન ભગાડી ગયો હોવાની શંકા દર્શાવી છે. આ ગુમનોંધની જમાદાર વી.વી.છૈયાએ તપાસ હાથ નામના આધેડની પુત્રી દિપ્તીના લગ્ન થઈ ગયા હતાં અને તેણી આટો દેવા માટે આવી હતી અને ગત તા.પના રોજ રાત્રીના સુઈ ગયા બાદ વહેલી સવારના ચારેક વાગ્યે માતા પ્રવિણાબેન જાગીને જોતાં તેની દિકરી દિપ્તી જોવા ન મળતાં આડોશ – પાડોશમાં તપાસ કરી હતી . દિકરીના સાસરીયાઓમાં અને સગા સંબંધીઓમાં તપાસ કરતાં તેણી મળી ધરી છે.