જામનગર અગાસી પરથી વૃદ્ધે મારી મોતની છલાંગ : કમકમાટી ભર્યું મોત

0
2495

જામનગર અગાસી પરથી વૃદ્ધે મારી મોતની છલાંગ.કમકમાટી ભર્યું મોતદેશ દેવી ન્યુઝ જામનગર 20 .શહેરના શરૂ શેક્શન રોડ પર આવેલ “ગુરુકૃપા હાઇટર્સ” નામની બિલ્ડીંગ પરથી કોઈ અજાણ્યા આધેડે છલાંગ મારતા કમકમાટી ભર્યું મોત થયું છે… શા માટે વૃદ્ધે આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે કારણ અકબંધ છેમળતી વિગત અનુસાર વૃદ્ધ નું નામ હેમંતલાલ મિસ્ત્રી છે..ઉંમર વર્ષ 78 છે… હાલ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વૃદ્ધ ના મૃતદેહને પીએમ અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.. જોકે વૃદ્ધે શા માટે આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે.સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે કોઈ અજાણ્યા વૃદ્ધ છે આ વૃદ્ધબહારથી આવી અને અગાસી પર ચડી ગયા હતા અને બાદમાં તેમણે આત્મહત્યા કરી લીધી છે.