દ્વારકામાં સરાહનીય કામગીરી કરનાર પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાની રાજકોટ બદલી.

0
832

દ્વારકામાં સરાહનીય કામગીરી કરનાર પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાની રાજકોટ બદલી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા : દ્વારકામા સારી એવી એક કઙક અમલદાર તરીકેની છાપ ધરાવતા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલા દ્રારકાની અંદર લૂખ્ખા, લેભાગૂ, માફીયા તત્વોમા સારી એવી ધાક ધરાવતા હતા વ્યાજખોરોના લોકો ગરીબ નાના વ્યકિતના ખૂબજ પ્રમાણ શોષણ કરવામા આવતા હતા પણ જ્યારે જ્યારે આ ઝાબાઝ પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાને ખબર પઙતી ત્યારે વ્યાજખોરોની સામે કોઇ ની પણ શેહસરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરીને નાના માણસોને સાચોન્યાય અપવતા અને વ્યાજખોરોને કાયદાનૂ ભાન કરાવતા કોરોનાની મહામારી મા જેતે વખતમા સંપૂર્ણ લોકડાઉન હતૂ ત્યા તેમની દ્રારકા ગામની અંદર તેમજ આજૂ બાજૂના ગામોની અંદર ખૂબજ પ્રશંસનીય કામગીરી કરેલ હતી અને અસામાજીક તત્વો સામે કોઇ પણ ની શેહસરમ રાખ્યા વગર કાયદેસરની કાયઁવાહી કરવામા આવેલ હતી. દ્રારકા ની અંદર આવા નાના માણસો તેમજ આમ પ્રજા ,વેપારીઓ મા સારી એવી લોકચાહના ધરાવતા એવા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલા ની બદલી દ્રારકા થી રાજકોટ ગ્રામ્ય મા બદલી થયેલછે.