જામનગર : પિયર જવા પતિએ પૈસા નહીં આપતા પરિણીતાની આત્મહત્યા.

0
886

જામનગર : પિયર જવા પતિએ પૈસા નહીં આપતા પરિણીતાની આત્મહત્યા.

જામનગર:જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં અને મજૂરી કામ કરતાં સુનિલભાઈ હિરાભાઈ સાચીયાની પત્ની શાદાબેને પિયર જવા માટે પતિપાસે પૈસાની માંગણી કરી હતી.

પરંતુ સુનિલ પાસે પૈસા નહીં હોવાથી તોડા સમય પછી જવાનું કહેતા શારદાબેનને લાગી આવતાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની 108 ની ટીમને જાણ કરવામાં આવતાં 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે શારદાબેનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

ત્યાર બાદ પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.