જામનગરમાં સોળ વર્ષના સગીરની આત્મહત્યાથી અરેરાટી

0
5573

જામનગરના આઠ માળિયા આવાસમાં 16 વર્ષિય સગીરની આત્મહત્યાથી અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરના આઠ માળીયા આવાસમાં રહેતા 16 વર્ષના સગીરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવજ્ઞ ટુંકાવ્યુ હતું. શહેરના આઠ માળીયા આવાસના બ્લોક નં. ડી-2, 805 માં રહેતા રોહન સુરેશભાઈ પરમાર નામના સગીરે ગઈકાલે સાંજના 7-45 વાગ્યાના સુમારે પોતાના ગરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવજ્ઞ ટુંકાવી લીધું હતુંઆ બનાવની સુરેશભાઈ કલાભાઈ પરમારે સીટી-સી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.