Home Gujarat હવે જો વૃદ્ધોને ઘરની બહાર કાઢ્યા તો જવું પડશે જેલની અંદર, ગુજરાતના...

હવે જો વૃદ્ધોને ઘરની બહાર કાઢ્યા તો જવું પડશે જેલની અંદર, ગુજરાતના DGPનો આદેશ.

0

વૃદ્ધોને ઘરની બહાર કાઢ્યા તો જવું પડશે જેલની અંદર, ગુજરાતના DGPનો આદેશ.

જાણી લેજો નિર્ણય
દેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર.

વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે. જેમાં 3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે.

વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે

3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે

ભરણપોષણનો દાવો કરવા પોલીસ કરશે મદદ 

રાજ્યમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને લઇ DGPએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે. જેમાં 3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે. અને ભરણપોષણનો દાવો કરવા પોલીસ મદદ કરશે. વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી DGPએ આ નિર્ણય લીધો છે. અને અપનાપન યોજનાની વ્યવસ્થાનો અમલ કરવા સૂચના અપાઇ છે. 

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version