Home Gujarat Jamnagar રાજ્યમાં આવતીકાલાથી આંશિક લોકડાઉન, વેપારીઓ સવારના 9 થી 3 વાગ્યા સુધી દુકાનો...

રાજ્યમાં આવતીકાલાથી આંશિક લોકડાઉન, વેપારીઓ સવારના 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂયથાવત

0

રાજ્યમાં આવતીકાલાથી આંશિક લોકડાઉન, વેપારીઓ સવારના 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત.

કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે.

આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version