Home Gujarat Jamnagar જામનગર મામલતદાર કચેરીઓ ખાતે આવેલ તમામ જનસેવા કેન્દ્રો તથા ઇ-ધરા કેન્દ્ર આગામી...

જામનગર મામલતદાર કચેરીઓ ખાતે આવેલ તમામ જનસેવા કેન્દ્રો તથા ઇ-ધરા કેન્દ્ર આગામી તા.31-05-2021 સુધી બંધ રહેશે.

0

તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેલ જનસેવા કેન્દ્રો તથા ઇ-ધરા કેન્દ્ર આગામી તા.31-05-2021 સુધી બંધ રહેશે.

જામનગર , જામનગર જિલ્લાની જાહેર જનતાને નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે કે, હાલમાં નોવેલ કોરોના વાયરસ ( ઈજ્ઞદશમ19 ) ના કેસોનો જામનગર જિલ્લામાં વઘારો જણાયેલ છે. જેથી સંક્રમણ અટકાવવા તેમજ સરકારી કચેરીઓ ખાતે લોકોની ભીડ જમા ન થાય તે હેતુથી જામનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રો તેમજ ઈ-ધરા કેન્દ્રો ખાતેની અરજદારશ્રીઓને લગત કામગીરી તા.31/05/2021 સુધી જાહેર આરોગ્યની જાળવણીના હેતુસર નાગરિકોના હીતમાં બંઘ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

હાલ માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારી તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે. અતિ અગત્યની કામગીરી હોય તેવા સંજોગોમાં સબંધિત તાલુકાના મામલતદારશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version