Home Gujarat Jamnagar જામનગરમાં વાલકેશ્ર્વરીનગરીમાંથી સાંપડતો અજ્ઞાત પુરૂષનો મૃતદેહ.

જામનગરમાં વાલકેશ્ર્વરીનગરીમાંથી સાંપડતો અજ્ઞાત પુરૂષનો મૃતદેહ.

0

જામનગરમાં વાલકેશ્ર્વરીનગરીમાંથી સાંપડતો અજ્ઞાત પુરૂષનો મૃતદેહ.

દેશ દેવી ન્યુઝ જામનગર :

જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે ખુલ્લા પ્લોટમાંથી અજ્ઞાત પુરૂષનો મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસેથી આશરે 50 વર્ષની વયના એક અજ્ઞાત પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવ અંગે ચેતનભાઇ જીવરાજભાઈ ઝાલા નામના વ્યક્તિએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને તેની ઓળખ કરવા માટે મૃતદેહને જીજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખ્યો છે. કોઈ બીમારીના કારણે મૃત્યુ નીપજયું હોવાનું

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version