જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 50 બેથક જીતશે…હકુભા જાડેજા…

0
119

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 50 બેથક જીતશે…હકુભા જાડેજા…

બાઈટ હકુભા જાડેજા,અન્ન અને પુરવઠા પ્રધાન

• જામનગર કોર્પોરેશનમાં 64 માંથી ૫૦ બેઠકો ભાજપને મળશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપના મોટાભાગના ઉમેદવારોએ પોતાનાં ફોર્મ આજે સબમીટ કર્યા છે…
તમામ ઉમેદવારો કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત અને લેન્ડ રેકર્ડ કચેરી ખાતે પોતાના નામાંકન પત્ર સબમીટ કરી રહ્યા છે…

• યુવા ઉમેદવારોનો ક્રેઝ જામનગરમાં વધુ

જામનગર કોર્પોરેશનમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનો દબદબો છે અને આ વખતે પણ કોર્પોરેશનમાં ફરીથી ભગવો લહેરાય તેવી આશા અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સેવી રહ્યા છે..

• ગત ચૂંટણીમાં 64માંથી 38 બેઠકો ભાજપને મળી હતી

ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને 64 માંથી 38 બેઠકો મળી હતી જોકે આ વખતે યુવા ઉમેદવારોએ મેદાનમાં ઉતરતા લોકોમાં બીજેપી નો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે…. જેના કારણે ગત ટર્મ કરતાં આ ટર્મ માં ભાજપની બેઠકો વધશે….

• કોંગ્રેસના ઉમેદવારોને હજુ મેન્ડેટ મળ્યો નથી

સાથે સાથે અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા કોંગ્રેસ પર કોમેન્ટ કરતાં કહ્યું છે કે હજુ સુધી કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ મળ્યા નથી ચૂંટણી કેમ જીતશે…..