રાજ્યમાં આવતીકાલાથી આંશિક લોકડાઉન, વેપારીઓ સવારના 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂયથાવત

0
243

રાજ્યમાં આવતીકાલાથી આંશિક લોકડાઉન, વેપારીઓ સવારના 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત.

કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે.

આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.