ગુજરાતમાં લવજેહાદનો કાયદો મંજૂર : વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 પસાર.

0
511

ગુજરાતમાં લવજેહાદનો કાયદો મંજૂર : વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 પસાર.

આજે વિધાનસભા ગૃહ માં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 મંજૂર કરવામાં આવ્યું છે લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા યાદી તત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે આ બીલમાં થયેલી જોગવાઈ મુજબ હવે બળજબરીપૂર્વક કરવામાં આવે આવેલી ધર્મ પરિવર્તન શિક્ષાના પાત્ર ગુનો બનશે.

વિધાનસભા ગ્રુપમાં રજૂ થયેલા બીજા એક માં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 પ્રલોભન બળ અથવા બીજા કપટ યુક્ત સાધનો મારફતે કરાયેલા ધર્મ પરિવર્તનની ખોટાટ નામ ધારણ કરાવી ને ધર્મ પરિવર્તનના બનાવો બને છે હાલમાં સ્ત્રીને લલચાવી લગ્ન રક્ષણ માટે બિલ બનાવવામાં આવ્યું છે. 

આવા લવ જેહાદના કિસ્સામાં નવી કલમ 3-ક દાખલ કરવામાં આવનાર છે. જેને લઇને ભોગ બનનાર કોઈપણ નારાજ વ્યક્તિ માતા-પિતા ભાઈ બહેન લોહીના સંબંધ અથવા દત્તક વિધાન થી સગપણ ધરાવતી કોઈપણ વ્યક્તિ માહિતી નો અહેવાલ આપતાની જ સાથે જ એફઆઇઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુના કરવામાં મદદગારી કરનાર સામે પણ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને રોકવા માટે ધાર્મિક સંસ્થાઓ ધારાસભ્યો વગેરે દ્વારા અનેક રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી છે. જેને લઇને આજે વિધાનસભાગૃહમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.